અમર રઘુવંશમ્
        વ્હાલા સભ્યશ્રીઓ, અમર રઘુવંશમ્ એ અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન ના તમામ સભ્યોની વિચારધારાને વાચા આપતું મુખ પત્ર છે.સમાજની વિવિધ પ્રવૃત્તિઓ,સમાજ માં બનતા સારા નરસા બનાવો અને સમાજ ઉપયોગી કાર્યોથી આપણું મુખપત્ર આપણને સતત માહિતગાર રાખે છે.તો આવો ફકત રૂ. ૧૦૦૦ નું આજીવન લવાજમ ભરી આપણે આ મુખપત્ર નું આજીવન સભ્ય પદ કાયમ કરીએ.

        સભ્ય બનવા માટે બેંક ઓફ બરોડા ના ખાતા નં ૪૨૨૧૦૧૦૦૦૦૦૬૧૬ માં અમર રઘુવંશમ ના નામે રૂ. ૧૦૦૦/- જમા કરાવી કાર્યાલય પર જાણ કરશો.
Download Raghuvansham July-2017