અભિપ્રાય / સુચન
શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી આપ માહિતગાર હશો જ. આપણા સમાજ નું સંગઠન વધુ ને વધુ મજબુત બને તે હેતુ થી વિવિધ સેવાકીય તથા રચનાત્મક પ્રવૃત્તિઓ માટે આપના સૂચનો તથા માર્ગદર્શન હરહંમેશ આવકાર્ય છે.
આપ જો કોઈ પણ સુચન કરવા માંગતા હો તો નીચે ની જગ્યા માં અમો ને લખી મોકલો.જેની જવાબદાર હોદ્દેદારો દ્વારા યથોચિત નોંધ લેવામાં આવશે.